Khetala bapji Mandir, Bhakodara, Ta Dantiwada

      
        દાંતીવાડા તાલુકાના ભાકોદરા ગામે ખેતલાબાપજીની ધાર્મિક જગ્યા આવેલ છે. આ જગ્યા ૧૧૦૦ વર્ષ જુની છે એમ માનવામાં આવે છે. સીપુ નદીના કીનારે આ મંદિર આવેલ છે. 
     
             પ્રથમ સંતાનની બાબરી ઉતારવા શ્રધ્ધાળુઓ આ જગ્યાએ જાય છે. ઉપરવાસમાં નદી ઉપર પુલ તેમજ સીપુ જળાશય યોજના (ડેમ) આવેલ છે. આ જગ્યાએ દેશ પરદેશથી ભાવિકો દર્શને આવે છે

        ભાકોદરા ગામ દાંતીવાડાથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલુ છે.